=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: સોમ સંગ્રહ-3

સોમ સંગ્રહ-3


કોઈકે પાપ અને પુણ્ય વિષે લખ્યું છે કે--

પાપ અને પુણ્ય એ મનના વિષયો છે
જગત માં પાપ અને પુણ્ય નથી
તમે કોઈ પણ કામ કર્યા પછી એમ
માનો કે આ પાપ કર્યું તો તે પાપ છે
અને એમ માનો કે પુણ્ય કર્યું તો તે પુણ્ય છે .
એટલેજ

એ પાપ હય   ક્યા એ પુણ્ય હય ક્યા
રીતો પર ધર્મ કે મહોરે હય .

સોમ સંગ્રહ -પાપ અને પુણ્ય