=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: અશ્રુધાર બોલે છે

અશ્રુધાર બોલે છે



દરદ જે હોય છે દિલ માં ,
તે આવી બહાર બોલે છે.

જો મૌન હોય આંખો તો,
અશ્રુધાર બોલે છે.

ગુરૂપુર્ણીમાં ના દિવસે  ૧૦૦, ૨૦૦, કિલોમીટર દુર ગુરુ નાં દર્શન કરવા જનારા પોતાના
ઘર માં જ ગુરુ થી પણ શ્રેષ્ઠ જનેતા નાં દર્શન કરતા નથી.
“મા નું જતન કરો ઘડપણ નો ખ્યાલ રાખો.
                                        “સોમ”
                                  તા.૨-૭-૨૦૦૪.ગુરૂપુર્ણીમાં