=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: વિરલા જ મળે.

વિરલા જ મળે.



દીવાનગી ની દશા નો ડર શાનો?
ભલે કહ્યાકરે દુનિયા દીવાના.

ખબર જો હોય દીવાનગી માં ,
આનંદ અનરાધાર પડવાની.

તો બધા બને દીવાના આ,
આનંદ માં ભીંજાઈ જવા.

જીરવવા ની આદત પડે કોઈ વીરલાને,
ભાગી શું કામ જાય દરિયાથી મરજીવા ?

દુઃખ ને વહેચવા કોઈ જ દીવાના જડે,
સુખ ને વહેંચવા પણ કોઈ વિરલા જ મળે.



                  "    સોમ."


             નવેમ્બર -૨૦૧૧