મનુષ્ય ની એક મુઠ્ઠી માં સ્વર્ગ અને બીજી મુઠ્ઠી માં નરક છે. તે બંને માંથી પોતાના માટે ગમે તેને ખોલી શકવા સંપૂર્ણ પણે સ્વતંત્ર છે. તમારા દરેક પગલા પર ધ્યાન રાખનાર બે જ વ્યક્તિ હોય છે. એક જેને તમે ખૂબ ગમો છો. અને બીજો જે તમારો વિરોધી છે.
આંખો તળાવ નથી છતાં ભરાઈ જાય છે.
દિલ કાચ નથી છતાં તૂટી જાય છે.
માણસ વાતાવરણ નથી છતાં બદલાઇ જાય છે.
જય શ્રી કૃષ્ણ.